Anil Makwana
-
ભચાઉ તાલુકાના મોમાઈમોરા ચોબાર ઘનશ્યામ નગર કૃષ્ણનગ ચોબારી ના તમામ વિસ્તારના લોકોના ખેતરોમાં ધોવાણ
ભચાઉ રિપોર્ટર – નરસિંહ મેવાડા સુથાર ભચાઉ તાલુકાના મોમાઈમોરા ચોબાર ઘનશ્યામ નગર કૃષ્ણનગ ચોબારી ના તમામ વિસ્તારના લોકોનું ખેતરોમાં ધોવાણ…
Read More » -
આમોદ તાલુકાના રોધ ગામે વીજળી પડતા ખેતરમાં ભેંસ ચરાવતી વિધવા મહિલા સખત ઇજાગ્રસ્ત. મહિલા હાલ આમોદ આરોગ્ય કેન્દ્રમાં સારવાર હેઠળ
આમોદ રિપોર્ટર – જાવીદ મલેક આમોદમાં સાંજના સમયે કડાકા ભડાકા કરતી વીજળી સાથે વરસાદ પડ્યો હતો. આમોદ તાલુકાના રોધ ગામની…
Read More » -
ઓખામાં આજથી પવિત્ર પુરૂષોત્તમ માસ ની શરૂઆત. દરિયાકિનારે બહેનો દ્વારા સ્નાન કરીને કાંઠાગોરની પૂજા શરૂ કરાઈ…
ઓખા રિપોર્ટર – વિતલ પીસાવાડિયા ઓખામાં આજથી પવિત્ર પુરૂષોત્તમ માસ ની શરૂઆત. દરિયાકિનારે બહેનો દ્વારા સ્નાન કરીને કાંઠાગોરની પૂજા શરૂ…
Read More » -
વાગરા તાલુકાના પખાજાણ ગામમા વિવિધ પ્રશ્નો ને લઈ સમાજવાદી પાર્ટી ની મીટીંગ યોજાઈ.
વાગરા રિપોર્ટર – મુબારક દિવાન સમાજ વાદી પાર્ટી તરફથી ઉજમાબેન જરીવાલા મહિલા અધ્યક્ષ ઇમરાનભાઈ દિવાન જીલ્લા અધ્યક્ષ દ્વારા વાગરા તાલુકા…
Read More » -
જૂનાગઢ સિવિલની લોલમલોલ ને સુધારવા. અને પ્રજાને વધુ સુવિધા પ્રજાને મળી રહે તે હેતુ થી જૂનાગઢ કલેકટર અને ડીડીઓએ લીધી સિવિલની મુલાકાત હવે આયોજન બદ્ધ થશે કામગીરી જ્યારે તંત્ર જાગતા જૂનાગઢ સિવિલ અધિકરીઓનું ગેંગેફેફે
જૂનાગઢ રિપોર્ટર – વનરાજ ચૌહણ.અશોક બારોટ જુનાગઢ માં દિવસેને દિવસે કોરોનાનો કહેર વધતો જાય છે.ત્યારે જૂનાગઢ નું સિવિલ તંત્ર ધોર…
Read More » -
देश के यशस्वी प्रधानमंत्री नरेंद्र मोदी के जन्मदिवस पर नरेंद्र मोदी सेना के राष्ट्रीय उपाध्यक्ष विकास गर्ग के आह्वान पर देहरादून में केक काटकर प्रधानमंत्री की दीर्घायु की कामना की।
देहरादून भारत के यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के 70 वें जन्मदिवस पर आज नरेंद्र मोदी सेना के कार्यकर्ताओं…
Read More » -
ભચાઉ તાલુકાના કડોલગામ માં પાબુદાદા ના મંદિરના પટ્ટાગણ માં ૨૦૦ વૃક્ષો નું વૃક્ષારોપણ મંદિરના ભુવા શ્રી પચાણભાઈ રબારી દ્વારા કરવામાં આવ્યુ
ભચાઉ રિપોર્ટર – નરસિંહ મેવાડા સુથાર ભચાઉ તાલુકાના ગામ કડોલ ડોરી ધામ શ્રી પાબુદાદા મંદિર ભુવા શ્રી પચાણભાઈ રબારી સારી…
Read More » -
શ્રીકૃષ્ણનગર ચોબારી માં ભેંસોમાં બીમારી થી ગામ ઘણી ભેંસો મૃત્યુ પામી.ગામ લોકો માં ભય નો માહોલ
ભચાઉ રીપોર્ટર – નરસિંહ મેવાડા શ્રીકૃષ્ણ નગર. ચોબારી સરપંચ શ્રી વેલજીભાઈ જગાભાઈ ઢીલા આ ગામમાં દસ-બાર દિવસમાં આ ગામમાં ભેંસો…
Read More » -
જુનાગઢ ના કેશોદમાં ડો. આંબેડકકર અંત્યોદય વિકાસ નિગમના ચેરમેન ગૌતમ ગેડિયાની ઉપસ્થિતમાં “સાત પગલાં ખેડૂત કલ્યાણના” જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો..
જુનાગઢ રિપોર્ટર – વનરાજ ચૌહાણ, અશોક બારોટ ગુજરાત સરકાર ખેડૂતો માટે હંમેશા મદદ રૂપ અને ચિંતા કરનારજૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે…
Read More » -
17 સપ્ટેમ્બર એ વિશ્વકર્મા પૂજન દિવસ તરીકે ઉજવાય છે. હિન્દુઓના કોઈ પણ તહેવાર તારીખ આધારિત નથી
ભચાઉ રિપોર્ટર – નરસિંહ મેવાડા 17 સપ્ટેમ્બર એ વિશ્વકર્મા પૂજન દિવસ તરીકે ઉજવાય છે. હિન્દુઓના કોઈ પણ તહેવાર તારીખ આધારિત…
Read More »