मनोरंजन

આમિરના વાંધાવચકાને કારણે થ્રી ઈડિયટસની સીકવલ પાછી ઠેલાશે



હવે લાલા અમરનાથની બાયોપિક પર ફોક્સ

સ્ક્રિપ્ટમાં અનેક સુધારા સૂચવતાં હવે આવતાં વર્ષ સુધી શૂટિંગ શરુ થવાની શક્યતા નહિવત્ત

મુંબઈ: આમિર ખાન પરફેક્શનના નામે અનેક પ્રોજેક્ટસમાં વિલંબ સર્જવા  માટે બદનામ છે. હવે તેણે ‘થ્રી ઇડિયટસ’ની સીકવલની સ્ક્રિપ્ટમાં પણ અનેક વાંધાવચકા ઊભા કરતાં નવેસરથી ડ્રાફટિંગ થઈ રહ્યું છે. તેના કારણે આ ફિલ્મ હજુ આવતાં વર્ષ પહેલાં શરુ થાય તેવી શક્યતા નહિવત્ત બની ગઈ છે. આ ફિલ્મની  સ્ક્રિપ્ટના ત્રણથી  ચાર ડ્રાફ્ટ તૈયાર થયા હતા.



Source link

Related Articles

Back to top button