गुजरात

કેન્દ્ર સરકારે કઠોળ મા સ્ટોક મયાઁદા લાગુ કરતા ની સાથે જ અમદાવાદ પુરવઠા વિભાગ આવ્યું હરકતમાં.

Anil Makwana

જીએનએ

અમદાવાદ શહેર અન્ન અને નાગરિક પુરવઠા નિયંત્રક શ્રી ની કચેરી ના માગઁદશઁન હેઠળ શહેર ભર મા કઠોળ ના જથ્થાબંધ વેપારી ઓના ત્યાં ઓચિંતી તપાસ હાથ ધરવામા આવી

મદદનીશ નિયંત્રક શ્રી દીપ દવે સાહેબ ની સાથે પુરવઠા નિયામકો ની જુદી જુદી ટીમો એ કઠોળ ના જથ્થાબંધ વેપારી ઓના ગોદામ તેમજ દુકાનો ધરાવતા એકમો ને ત્યાં તપાસ હાથ ધરવામા આવી

શહેર પુરવઠા વિભાગ ની અનેક ટીમો ની રચના આ કઠોળ ના વેપારી ઓની સઘન તપાસ માટે ઉચ્ચ કક્ષા ની પુરવઠા વિભાગ ના અધિકારી ઓનો આ ટીમ મા સમાવેશ કરવામાં આવ્યો

Related Articles

Back to top button