गुजरात
-
ગાંધીનગરના ઉવારસદ ખાતે વિશ્વ માસિક સ્રાવ સ્વચ્છતા દિવસની ઉજવણી કરાઇ
ગાંધીનગર સમગ્ર વિશ્વમાં 28મી મેના રોજ વિશ્વ માસિક સ્ત્રાવ સ્વચ્છતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. જિલ્લામાં આ દિવસના ભાગરૂપે જિલ્લા…
Read More » -
ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના શહેર અને ગ્રામ્ય મંડળની અનું.જાતિ મોરચાની યુવા જોડો અભિયાન અંતર્ગત બેઠક મળી.
અનિલ મકવાણા ગાંધીનગર ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના શહેર અને ગ્રામ્ય મંડળની મોરચાની યુવા જોડો અભિયાન અંતર્ગત બેઠક મળી. બેઠકમાં ૧.સત્યાપન…
Read More » -
દહેગામમાં આર.ટી.આઇ. એક્ટનો ભંગ કરનાર ટી.ડી.ઓ.ને ૧૦. હજાર તો બીજાને ૫ હજારનો ડંડ ફટકાર્યો
આર.જે. રાઠોડ. દહેગામ. ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરનાં આઇ.ટી.આઇ. એક્ટિવિસ્ટ અનિલભાઇ મકવાણાએ માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ હેઠળ દહેગામ તાલુકા વિકાસ અધિકારી.…
Read More » -
કઠલાલ ખાડીયા શ્રમિક ઝૂંપડપટ્ટીની જમીન કબ્જો મેળવા તંત્રનું ષડયંત્ર. ૭૦ વર્ષોથી વસવાટ કરતાં શ્રમિકોને હટાવવાનું ષડયંત્ર.
આર.જે. રાઠોડ. કઠલાલ. ખેડા જિલ્લાના કઠલાલમાં આઝાદીનાં ૭૬. વર્ષે શ્રમજીવી પરિવારો ૮૦. વર્ષનાં ભોગવટો હોવા છતાં આજે પણ ગરીબ પરિવારો…
Read More » -
પત્રકારત્વ ક્ષેત્રે યોગદાન બદલ સંજીવ રાજપૂતને સન્માનિત થવા બદલ અભિનંદન
જામનગર ખાતે મા મીડિયા હૉઉસ અને જેપીટીપીના સાહિયારે રાષ્ટ્રીય માનવતા ગૌરવ 2023 નું ભવ્ય આયોજન તેજેન્દ્રસિંહ અને ધર્મેન્દ્રસિંહ જાડેજા…
Read More » -
25 એપ્રિલે 8 વર્ષ બાદ યોજાતા 28માં પદવીદાન સમારોહ માટે આયુર્વેદ યુનિવર્સિટી તડામાર તૈયારીઓ સાથે સજ્જ
જીએનએ જામનગર 8 વર્ષ બાદ ગુજરાત યુનિવર્સીટીમાં ગુજરાતના રાજ્યપાલની ઉપસ્થિતિમાં 28મો પદવીદાન સમારોહ થવા જઈ રહ્યો છે જેની તડામાર તૈયારીઓ…
Read More » -
24મીએ ઉડાન સંસ્થાનાં રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. કીરિટભાઇ મુંબઇ ખાતે આંબેડકારજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે
જીએનએ અમદાવાદ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના કલ્યાણ માટે ઉડાન સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે. ઉડાન સંસ્થાનાં રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ.…
Read More » -
મારું સમન્સ નીકળે તો જીતુ વાધાણીનું પણ સમન્સ નીકળે: યુવરાજ સિંહ જાડેજા
ગાંધીનગર GNA જીતુ વાધાણી, અસિત વોરા, અવધેશ પટેલ, અવિનાશ પટેલના નામ આપ્યા. મને સમન્સ આપ્યું તો બધાને બોલાવો તેવું યુવરાજસિંહે…
Read More » -
આવતીકાલ થી યાત્રાધામ અંબાજી મંદિરમાં દર્શન અને આરતીનાં સમયમા ફેરફાર. વાંચો શું હશે સમય
જીએનએ અંબાજી આવતીકાલ થી યાત્રાધામ અંબાજી મંદિરમાં દર્શન અને આરતીનાં સમયમા ફેરફાર થનાર છે. દિવસ મા ત્રણ વાર માતાજી ની…
Read More » -
ગાંધીનગર ખાતે રાજ્યના સ્વયંસેવકોને એવોર્ડ અને પ્રમાણપત્રથી સન્માનિત કરતા રાજ્યના શિક્ષણમંત્રી
જીએનએ ગાંધીનગર ગાંધીનગર, તાપી હોલ, સ્વર્ણિમ સંકુલ – ૧ ખાતે આયોજીત સ્ટેટ એનએસએસ એવોર્ડમાં રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ ઉપસ્થિત રહી…
Read More »