गुजरात
-
રાપર તાલુકાના ફતેહગઢ ગામની સીમમાં વીજ પડતાં સૂકો ઘાસ ચારો બળી ગયો
રાપર કચ્છ રિપોર્ટર. રમેશભાઈ મકવાણા રાપર તાલુકાના ફતેગઢ ગામે વીજ પડતા ખેડૂતોનો ઘાસચારો અને ખેતરની વાડ બળીને ખાખ થઈ ગઈ…
Read More » -
કચ્છના નાના રણમાં બે જૂથો વચ્ચે અથડામણ
રાપર કચ્છ રિપોર્ટર. રમેશભાઈ મકવાણા કાનમેર ના રણમાં બે ગ્રુપો ધ્વરા ભારે મોટી જૂથ અથડામણ.. એક પક્ષ દ્રારા અંધાધૂંધ ગોળીબાર…
Read More » -
નાંદા ગામના રણ પાસેથી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી આડેસર પોલીસ
ગાંધીધામ કચ્છ રિપોર્ટર. રમેશભાઈ. પી. મકવાણા મે.પોલીસ મહા નિરીક્ષકથી ચિરાગ કોરડીયા સાહેબ, બોર્ડર રેન્જ ભુજ તથા મે.પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર…
Read More » -
લોકસભાની ચૂંટણીના અનુસંધાને કાયદો અને વ્યવસ્થા જાળવવા પૂર્વ કચ્છ એસપી ની આગેવાનીમાં રાપર શહેર ખાતે ફ્લેગ માર્ચ યોજાઈ હતી
રિપોર્ટર. રમેશભાઈ મકવાણા રાપર. કચ્છ આગામી 7 તારીખે લોકસભા 2024 ની ચુંટણી ત્રીજા તબક્કામાં ગુજરાત રાજ્યમાં યોજનાર છે ચૂંટણી ને…
Read More » -
કચ્છ જિલ્લાના રાપર તાલુકાના આડેસર મધ્યે ડૉ બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમાનું અનાવરણ કાર્યક્રમ હોઈ વધુ થી વધુ લોકો જોડાય તેવું આહવાન
રિપોર્ટર કાંતિલાલ સોલંકી કચ્છ ગુજરાત કચ્છ જિલ્લાના રાપર તાલુકાના આડેસર ગામે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની ૧૩૩ મી જન્મ જયંતી નિમિત્તે…
Read More » -
બુધવારે રાજકોટ જિલ્લાના રામોદમાં કુરિવાજોને ફગાવી ઐતિહાસિક લગ્ન સમારોહ યોજાશે
રિપોર્ટર કાંતિલાલ સોલંકી રાજકોટ ગુજરાત બૌદ્ધ સાથે વિજ્ઞાન જાથા વિચારધારાને અનુલક્ષીને લગ્ન સમારોહ યોજાશે. કન્યા-માતા કાળી સાડીમાં જાન પક્ષનું ઓવરણા…
Read More » -
અંજારના મેઘપર બોરીચીના વ્યાપારી યુવકે પઠાણી ઉઘરાણીના ત્રાસથી જેરી દવા ગટગટાવી
ગાંધીધામ કચ્છ રિપોર્ટર કાંતિલાલ સોલંકી જાણવા મળતી વિગતો મુજબ મેઘપર બોરીચી માં રહેતા નરેન્દ્ર રાઠોડ (વાણંદ) નામના વ્યક્તિને વ્યાપાર ધંધામાં…
Read More » -
કચ્છમાં સૌ પ્રથમવાર હાર્ટ ઓર્ગન ડોનેટ કરવામાં ડિવાઇન લાઇફ હોસ્પિટલ આદિપુર મોખરે રહ્યું …
ગાંધીધામ કચ્છ રિપોર્ટર વિનોદભાઈ ગવાણીયા મળતી વિગત અનુસાર મૃતક સુનિલ વાલજી વિંઝોડા ને માર્ગ અકસ્માત નડતાં સારવાર અર્થે આદિપુર ડિવાઇન…
Read More » -
પૂર્વ કચ્છ પોલીસ દ્વારા મેરોથોન દોડ પેટ થોન અને સ્કેટાથોન નું આયોજન કરેલ છે
ગાંધીધામ કચ્છ રિપોર્ટર. વિનોદભાઈ ગવાણીયા પુર્વ કચ્છ એસ.પી.સાહેબ શ્રી બાગમર સાહેબ દ્વારા જણાવવામાં આવેલ કે તારીખ ૧૧/૦૨/૨૦૨૪ ના સવારે પેટાથોન…
Read More » -
રાજુલામાં મંગળવારે વિજ્ઞાન જાથાનો અંધશ્રદ્ધા નિવારણનો કાર્યક્રમ
અમદાવાદ ગુજરાત રિપોર્ટર. વિનોદભાઈ ગવાણીયા મંગળવારે રાજુલામાં વિજ્ઞાન જાથાનો અંધશ્રદ્ધા નિવારણનો કાર્યક્રમ યોજાશે મંગળવારે રાજુલા સંઘવી મહિલા કોલેજમાં વિજ્ઞાન જાથાનો…
Read More »