गुजरात
-
સરકારી કર્મચારીની ગાડીના કાચ ફોડી તસ્કરો ૫.૧૫ લાખની મતા ચોરી ગયાં | Smugglers stole votes worth Rs 5 15 lakh by breaking the window of a government employee’s car
ન્યુ ગાંધીનગરના ધમધમતા કુડાસણ વિસ્તારમાં ચાંદખેડામાં સાળીના લગ્નનો પ્રસંગ પુરો કરી પરત ફરતો પરિવાર ભોજન માટે રેસ્ટોરન્ટમાં ગયો અને નિશાન…
Read More » -
સોમનાથ મંદિરે મહાશિવરાત્રિનો મિનિ મેળો : 5 લાખ ભાવિકો ઉમટશે | Mahashivratri mini fair at Somnath temple: 5 lakh devotees will gather
સમુદ્રના ઘૂઘવાટા સાથે ચોપાટી પર સાંસ્કૃતિક કાર્યક્રમો સતત 42 કલાક મંદિર દર્શન માટે ખુલ્લું : મંદિર પરિસરમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે…
Read More » -
સાધુઓ જટા રાખીને શિવજીનાં વૈરાગી સ્વરૂપનું અનુકરણ કરે છે | Sadhus imitate the reclusive form of Shiva by keeping their locks
નાગા સાધુઓ ભગવાન શિવને પોતાના આરાધ્ય દેવ માને છે : નાગા સાધુઓ માટે ‘જટા’ એ માત્ર લાંબા વાળ નથી પણ…
Read More » -
ધો. 10ની છાત્રાએ 15 વર્ષના મિત્રને કોલ કરી કહ્યું ‘ચાલ આપણે ભાગી જઇએ’ | Std 10 student calls 15 year old friend and says ‘Let’s run away’
મોબાઇલ અને ઇન્ટરનેટના યુગમાં વાલીઓ માટે લાલબત્તીરૂપ કિસ્સો : મિત્રએ ભાગવાની ના પાડતાં તરૂણીને લંપટ રિક્ષાચાલકનો ભેટો થયો, બસ સ્ટેન્ડમાં…
Read More » -
સુરતના જરીવાલા પરિવારની અનોખી શિવ ભક્તિ, 40 વર્ષથી શિવ મંદિર માટે વિના મુલ્યે બનાવે છે ‘ઘીના કમળ’ | Mahashivratri 2026 Meet the Surat Family Serving 20 Shiv Temples with Artistic Ghee Lotuses
Surat News: જ્યાં ભક્તિ છે ત્યાં વ્યવસાય નથી, તેવા સુત્ર સાથે સુરતના કોટ વિસ્તારનો જરીવાલા પરિવાર છેલ્લા ચાર દાયકાથી સુરતના…
Read More » -
અમદાવાદના ફતેહવાડીમાં ચાની કીટલીએ બેસવા જેવી બાબતે ફાયરિંગ, છરી સાથે 3 લોકોનો હુમલો | Ahmedabad Vejalpur Firing: Youth Shot and Stabbed at Tea Stall Near Fatehwadi
Ahmedabad Vejalpur Firing: અમદાવાદના વેજલપુરમાં ફતેહવાડી નજીક આવેલી એક ચાની કીટલી પર અગાઉની અદાવત રાખીને ત્રણ શખસોએ ફાયરિંગ કરીને અને…
Read More » -
ગંભીર રોગોમાં 25 ટકા વધારો : કૃત્રિમ મીઠાશથી વધતો ખતરો | 25 percent increase in serious diseases: Growing threat from artificial sweeteners
ભારતમાં કેન્સર, ડાયાબીટીસ, હૃદયરોગ સહિત ICMRના ૨૦૧૭ના રિપોર્ટ મુજબ 1990માં 30.5 ટકા કેસો ઈ. 2016માં વધીને 55.4 ટકાઃ હાલ સર્વે…
Read More » -
માત્ર શ્વાન નહીં, બિલાડી, ભૂંડ, વાંદરાં જેવા પ્રાણીઓની લાળથી પણ હડકવાનું જોખમ | Not only dogs but also animals like cats pigs monkeys pose a risk of rabies
માળિયા મિંયાણામાં નોળિયો કરડતાં વૃદ્ધાનું મોત લાલબત્તીરૂપ કિસ્સો : 95 ટકા કેસમાં રખડતા કૂતરાથી સંક્રમણ : એક વખત રેબિસ વાયરસનાં…
Read More » -
સ્વામી દયાનંદે કુરિવાજો દૂર કરી વેદોનાં માધ્યમથી ઉન્નતિનો માર્ગ દર્શાવ્યો | Swami Dayanand removed the customs and showed the path of progress through the Vedas
રાજકોટના આંગણે અખિલ ભારતીય સંસ્કૃત સમારોહનો શુભારંભ : સ્વતંત્ર ભારતની લડતની ચેતના જગાવવામાં પણ સ્વામી દયાનંદ સરસ્વતીનો સિંહફાળો રહ્યો છે…
Read More » -
‘જય’ના આપઘાત કેસમાં દલિત સમાજ દ્વારા કલેક્ટર કચેરીએ હલ્લાબોલ, અચોક્કસ મુદ્દતનું આંદોલન શરૂ | Dalit community creates ruckus at Collector’s office in ‘Jai’ suicide case indefinite agitation
– ‘દિનશા પટેલ નર્સિંગ કોલેજ’ના વિદ્યાર્થીના આપઘાતના 12 દિવસ બાદ પણ આરોપીઓની ધરપકડ નહીં – 17 ફેબુ્રઆરીએ હાઈકોર્ટમાં આરોપીઓની સ્ટે…
Read More »