गुजरात
-
સમગ્ર રાજ્યમાં આવેલ તમામ ૧૫૭ નગરપાલિકાઓમાં એક દિવસ માટે એક આવશ્યક સેવા (સ્ટ્રીટ લાઈટ) બંધ રાખીને શહેરોમાં “અંધારપટ કાર્યક્રમ” કરીને અનોખી રીતે સરકાર સામે વિરોધ પ્રદર્શિત કરશે
ગાંધીનગર અનીલ મકવાણા સમગ્ર રાજ્યમાં આવેલ તમામ ૧૫૭ નગરપાલિકાઓમાં એક દિવસ માટે એક આવશ્યક સેવા (સ્ટ્રીટ લાઈટ) બંધ રાખીને શહેરોમાં…
Read More » -
આધાર પુરાવા વગરના મો.સા.સાથે ઇસમને પકડી પાડી પશ્ચિમ કચ્છ ભુજ શહેર બી ડીવીઝન પો.સ્ટે.ના વણશોધાયેલ વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી અંજાર પોલીસ
અંજાર કચ્છ રિપોર્ટર કાંતિલાલ સોલંકી પોલીસ સરહદી રેન્જ ભુજના મહે.પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી જે.આર.મોથાલીયા સાહેબ તથા પુર્વ – કચ્છ ગાંધીધામના પોલીસ…
Read More » -
વણશોધાયેલ ચોરીનો ગુન્હો શોધી કાઢતી અંજાર પોલીસ
અંજાર કચ્છ રિપોર્ટર કાંતિલાલ સોલંકી સરહદી રેન્જ ભુજના મહે.પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી જે.આર. મોથાલીયા સાહેબ તથા પૂર્વ – કચ્છ ગાંધીધામના પોલીસ…
Read More » -
કંડલા થી તેલ ભરીને જતા ટેન્કરો માથી તેલ ચોરી કરતા ઈસમોને પકડી પાડતી અંજાર પોલીસ
અંજાર. કચ્છ રિપોર્ટર કાંતિલાલ સોલંકી સરહદી રેન્જ ભુજના મહે.પોલીસ મહાનિરીક્ષક સાહેબ શ્રી જે.આર. મોથાલીયા સાહેબ તથા પુર્વ – કચ્છ ગાંધીધામના…
Read More » -
ગણેશોત્સવની અનોખી ઉજવણી : દહેગામના શુભવાસ્તુ બંગ્લોઝ ખાતે મફત મેડિકલ ચેક અપ કેમ્પ યોજાયો
દહેગામ ૧૦૦ જેટલા રહીશોની ની:શુલ્ક સ્વાસ્થ્ય ચકાસણી કરી દવાઓ અપાઈ ઠેર ઠેર ગણેશોત્સવ ભારે ભક્તિભાવ અને ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે.…
Read More » -
લોયાધામમાં હરિજયંતી સભા તથા ગણેશ ઉત્સવનું આયોજન
બોટાદ અહેવાલ કનુભાઈ ડી. ખાચર લોયાધામમાં દરેક અજવાળી પક્ષની નવમીના દિવસે પ.પુ.સ.ગુ.શા.શ્રી ઘનશ્યામપ્રકાશદાસજીસ્વામીની પ્રેરણાથી સભાનું આયોજન થાય છે. આ દિવસે…
Read More » -
સુરત શહેરમાં આજથી ગણેશોત્સવની ઉત્સાહભેર શરૂઆત: નહી વેચાયેલી પ્રતિમાને લઇ કરાઈ માંગ
સુરતમાં આજથી ગણેશોત્સવની ઉત્સાહભેર શરૂઆત થઈ છે. આજના ગણેશોત્સવ બાદ વેચાણ ન થયેલી શ્રીજીની પ્રતિમા રસ્તા પર રઝળતી મુકી જતા…
Read More » -
અટલ બ્રિજને જોવાની પ્રવેશ ફી અને અન્ય નિયમો જાહેર કરવામાં આવ્યા
અમદાવાદ શહેરની શાનમાં વધારો કરતુ અને શહેરના પૂર્વ અન પશ્ચિમ વિસ્તારને જોડતા અટલ ફુટ ઓવર બ્રિજને 27 ઓગસ્ટના રોજ લોકો…
Read More » -
આંદોલનોને લઇ પટેલ સરકાર એક્શનમાં, ઉકેલ માટે 5 મંત્રીઓની કમિટિ રચવામાં આવી
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે વિવિધ આંદોલનો સરકાર અને ભાજપ માટે સમસ્યારૂપ ન બને તે માટે રાજ્યની ભૂપેન્દ્ર પટેલ…
Read More » -
વડાપ્રધાને સ્મૃતિવન મેમોરિયલનું લોકાર્પણ કર્યું
પીએમ મોદીના 2 દિવસીય ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. તેઓ આજે ગાંધીનગરથી હેલિકોપ્ટર દ્વારા કચ્છ પહોંચ્યા હતા અને ભુજના…
Read More »