गुजरात
-
સ્ટર્લિંગ હોસ્પિટલમાં ની શુલ્ક નિદાન કેમ્પ યોજાયો
ગાંધીધામ કચ્છ રિપોર્ટર કાંતિલાલ સોલંકી સ્ટ્રીલિંગ હોસ્પિટલ ગાંધીધામ સંકુલમાં તારીખ 06/11/2022 ના રોજ ની શુલ્ક નિદાન કેમ્પ રાખવામાં આવ્યો હતો…
Read More » -
મોરબી રાજવી પરિવાર ઝૂલતાપુલ દુર્ઘટના પ્રત્યે દુઃખ અને ઊંડા શોકની લાગણી વ્યક્ત કરે છે
મોરબી અનીલ મકવાણા મોરબીમાં ૩૦ ઓકટોબરનાં રોજ ઝુલતા પુલ તુટવાની દુધર્ટના બની અને જેમાં ૧૩૫ જેટલા નિર્દોષ અને માસૂમ લોકોએ…
Read More » -
માનવતાવાદી અભિગમ અપનાવતી સામખીયારી પોલીસ
સામખીયારી કચ્છ રિપોર્ટર કાંતિલાલ સોલંકી મ્હે.પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ સરહદી રેન્જ ભુજ-કચ્છ તથા પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ…
Read More » -
ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ પકડી પાડતી સામખીયારી પોલીસ
સામખીયારી કચ્છ રિપોર્ટર કાંતિલાલ સોલંકી મ્હે.પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા સરહદી રેન્જ ભુજ.કચ્છ તથા મહેન્દ્ર બગડીયા પોલીસ અધિક્ષક પુર્વ – કચ્છ ગાંઘીઘામ…
Read More » -
અનુસૂચિત સમાજમાં એકતા અને ભાઇચારો વધારવાના ઉદ્દેશ સાથે સમસ્ત અનુસુચિત જાતિ સમાજ ને એકમંચ કરવા બેઠક યોજાઈ
રિપોર્ટર કાંતિલાલ સોલંકી રાપર કચ્છ સમસ્ત રાપર તાલુકા મેઘવાળ સમાજ વાડી ખાતે તાલુકાના વિવિધ ગામોના આગેવાનો, યુવાઓ તેમજ વિવિધ સંગઠનો…
Read More » -
વિજ્ઞાન જાથાએ કચ્છના વાગડ પંથકમાં જનજાગૃતિ પત્રિકાનું વિતરણ કર્યું
રિપોર્ટર કાંતિલાલ સોલંકી રાપર કચ્છ લોકોએ કાળી ચૌદશની ખોટી માન્યતાને ફગાવી દેવાનો સંકલ્પ લીધો હતો. અંધશ્રદ્ધા, વ્હેમ, ચમત્કાર, મૂર્તિપૂજાએ પ્રજાને…
Read More » -
Vigyan Jatha distributes public awareness pamphlet in Wagad Panthak of Kutch
Riportar kantilal Solanki From gandhidham People took a pledge to reject the misconception of Black Fourteenth. Superstition, wham,…
Read More » -
રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીનું બીજું દીક્ષાંત સમારોહ મુખ્ય અતિથિ માનનીય રક્ષા મંત્રી શ્રી રાજનાથ સિંહની હાજરીમાં યોજાશે
દહેગામ અનીલ મકવાણા 17મી ઑક્ટોબર 2022ના રોજ, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (રાષ્ટ્રીય મહત્વની સંસ્થા), ગૃહ મંત્રાલય,ભારત સરકાર, મુખ્ય અતિથિ માનનીય રક્ષા…
Read More » -
સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રીશ્રી પ્રદિપભાઈ પરમારના હસ્તે આદર્શ નિવાસી શાળા (વિકસતિ જાતિ-કન્યા) ગાંધીનગર ખાતે ૧૧૦ ટેબલેટનું વિતરણ કરાયું
ગાંધીનગર અનિલ મકવાણા સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી પ્રદિપભાઈ પરમારના હસ્તે આદર્શ નિવાસી શાળા (વિકસતિ જાતિ-કન્યા) સેક્ટર-૧૩ ગાંધીનગર ખાતે ૧૧૦…
Read More » -
સમગ્ર રાજ્યમાં આવેલ તમામ ૧૫૭ નગરપાલિકાઓમાં એક દિવસ માટે એક આવશ્યક સેવા (સ્ટ્રીટ લાઈટ) બંધ રાખીને શહેરોમાં “અંધારપટ કાર્યક્રમ” કરીને અનોખી રીતે સરકાર સામે વિરોધ પ્રદર્શિત કરશે
ગાંધીનગર અનીલ મકવાણા સમગ્ર રાજ્યમાં આવેલ તમામ ૧૫૭ નગરપાલિકાઓમાં એક દિવસ માટે એક આવશ્યક સેવા (સ્ટ્રીટ લાઈટ) બંધ રાખીને શહેરોમાં…
Read More »