राष्ट्रीय
-
શિંદે પોતાની જ જાળમાં ફસાયા? મુંબઈમાં મેયરની ખેંચતાણ વચ્ચે ભાજપે મૂકી મોટી શરત | BMC Election : Thane BJP Mayor Post Demand Two And Half Years Mahayuti Politics Eknath Shinde
Maharashtra Political News : મુંબઈની સૌથી મહત્ત્વની ગણાતી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ની ચૂંટણીના પરિણામ સામે આવી ગયા બાદ રાજકીય ગેમ…
Read More » -
UAEના પ્રમુખની માત્ર 2 કલાકની ભારત મુલાકાતનું શું છે મહત્ત્વ? આ મુદ્દાઓ પર થઈ ચર્ચા | UAE President Sheikh Mohammed Bin Zayed India Visit Narendra Modi Trade Defense Energy Cooperation
UAE President Sheikh Mohammed Bin Zayed India Visit : સંયુક્ત આરબ અમીરાત (UAE)ના રાષ્ટ્રપ્રમુખ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન…
Read More » -
UAEના પ્રમુખ-PM મોદીની બેઠકમાં ગુજરાત અંગે 2 મોટા નિર્ણય, નકશીકામ કરેલો હીંચકો ભેટમાં આપ્યો | Meeting between UAE President and Prime Minister Narendra Modi in Delhi
UAE President in Delhi: UAEના રાષ્ટ્ર પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાન સોમવારે 2 થી 3 કલાકની ભારતની મુલાકાતે…
Read More » -
મુંબઈમાં ઉદ્ધવ ઠાકરે મોટો ‘ખેલ’ કરવાની તૈયારીમાં? શિંદે ‘આઉટ’, ભાજપને સીધો ફાયદો | mumbai mayor race uddhav thackeray masterstroke Eknath Shinde Devendra Fadnavis
Mumbai Mayor News: બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ચૂંટણીમાં આમ તો મહાયુતિએ બાજી મારી છે, પણ મેયર પદ માટે બંને પણ…
Read More » -
કુલદીપ સેંગરને દિલ્હી હાઈકોર્ટનો ઝટકો, ઉન્નાવ પીડિતાના પિતાના મોત મામલે સજા મોકુફીની અરજી ફગાવાઈ | delhi high court rejects kuldeep sengars plea to suspend sentence in unnao custodial death case
Kuldeep Sengar: ઉન્નાવ દુષ્કર્મ કેસના દોષિત અને પૂર્વ ભાજપ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરને દિલ્હી હાઈકોર્ટ તરફથી મોટો આંચકો લાગ્યો છે.…
Read More » -
ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે નીતિન નબીનનું નામ લગભગ નક્કી, હવે યુવા નેતાઓને સોંપાશે પક્ષનું સુકાન | nitin nabin bjp president nomination youth leadership reshuffle
Nitin Nabin BJP National President Election: ભારતીય જનતા પાર્ટીને 6 વર્ષ બાદ નવા રાષ્ટ્રીય અધ્યક્ષ મળવા જઈ રહ્યા છે. સોમવારે…
Read More » -
હું ફૂટપાથ પર જ રહીશ… માઘ મેળામાં વિવાદ બાદ શંકરાચાર્યની પ્રતિજ્ઞા, અન્ન-જળનો પણ ત્યાગ કર્યો | Shankaracharya Refuses to Enter Ashram Vows to Live on Footpath Until Police Apologize Prayagraj
Magh Mela 2026 Prayagraj : પ્રયાગરાજના માઘ મેળામાં પાલખી-રથયાત્રા રોકવાના વિરોધમાં શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ ધરાણાં પર બેઠા છે. માઘ મેળામાં…
Read More » -
પપ્પા મને બચાવી લો… તંત્રની નાકામીના કારણે પિતાની નજર સામે જુવાનજોધ દીકરાનું ડૂબવાથી મોત | Uttar Pradesh Gautambudh Nagar Greater Noida Car Accident Engineer Dies In 30ft Water Filled Pit
Noida Car Accident : તારીખ 16 જાન્યુઆરી… નોઇડામાં ટાટા યુરેકા પાર્ક સોસાયટીમાં રહેતા રાજકુમાર મહેતાનો રાત્રે 12 વાગ્યે ફોન રણક્યો.…
Read More » -
પાકિસ્તાનના આતંકવાદને હવા આપવાનું બંધ કરો: જયશંકરનો પોલેન્ડને જવાબ, ટેરિફ અંગે પણ મોટું નિવેદન | National News s jaishankar slams poland radosaw sikorski on pakistan terrorism
National News: દિલ્હીમાં વિદેશમંત્રી એસ જયંશકરે પૉલેન્ડના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી રાડોસ્લાવ સિકોર્સ્કી સાથે દ્વિપક્ષીય વાતચીતમાં પૉલેન્ડના આતંકવાદને લઈને…
Read More » -
લદાખમાં 5.7ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, કાશ્મીરથી લઈને તાજિકિસ્તાન સુધી ધરા ધ્રૂજી | Ladakh Earthquake: 5 7 Magnitude Quake Jolts Ladakh
Ladakh Earthquake | કેન્દ્રશાસિત પ્રદેશ લદાખમાં સોમવાર 19 જાન્યુઆરીના રોજ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા, જેના કારણે લેહ સહિતના વિસ્તારોમાં…
Read More »