गुजरात
-
બુલેટના ચાલકે ટક્કર મારતા બાઇક પર સવાર બે પિતરાઇ ભાઇના મૃત્યુ | Two cousins on bike killed after being hit by bullet driver
ગાંધીનગરના ઇન્દ્રોડા ગામના ક્રોસ રોડ પાસે સાંજના સમયે સર્જાયેલા અકસ્માતના બનાવમાં એક પછી એક બંને યુવાનના મૃત્યુ થવાથી બે પરિવાર…
Read More » -
સરકારી કર્મચારીની ગાડીના કાચ ફોડી તસ્કરો ૫.૧૫ લાખની મતા ચોરી ગયાં | Smugglers stole votes worth Rs 5 15 lakh by breaking the window of a government employee’s car
ન્યુ ગાંધીનગરના ધમધમતા કુડાસણ વિસ્તારમાં ચાંદખેડામાં સાળીના લગ્નનો પ્રસંગ પુરો કરી પરત ફરતો પરિવાર ભોજન માટે રેસ્ટોરન્ટમાં ગયો અને નિશાન…
Read More » -
સોમનાથ મંદિરે મહાશિવરાત્રિનો મિનિ મેળો : 5 લાખ ભાવિકો ઉમટશે | Mahashivratri mini fair at Somnath temple: 5 lakh devotees will gather
સમુદ્રના ઘૂઘવાટા સાથે ચોપાટી પર સાંસ્કૃતિક કાર્યક્રમો સતત 42 કલાક મંદિર દર્શન માટે ખુલ્લું : મંદિર પરિસરમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે…
Read More » -
સાધુઓ જટા રાખીને શિવજીનાં વૈરાગી સ્વરૂપનું અનુકરણ કરે છે | Sadhus imitate the reclusive form of Shiva by keeping their locks
નાગા સાધુઓ ભગવાન શિવને પોતાના આરાધ્ય દેવ માને છે : નાગા સાધુઓ માટે ‘જટા’ એ માત્ર લાંબા વાળ નથી પણ…
Read More » -
ધો. 10ની છાત્રાએ 15 વર્ષના મિત્રને કોલ કરી કહ્યું ‘ચાલ આપણે ભાગી જઇએ’ | Std 10 student calls 15 year old friend and says ‘Let’s run away’
મોબાઇલ અને ઇન્ટરનેટના યુગમાં વાલીઓ માટે લાલબત્તીરૂપ કિસ્સો : મિત્રએ ભાગવાની ના પાડતાં તરૂણીને લંપટ રિક્ષાચાલકનો ભેટો થયો, બસ સ્ટેન્ડમાં…
Read More » -
સુરતના જરીવાલા પરિવારની અનોખી શિવ ભક્તિ, 40 વર્ષથી શિવ મંદિર માટે વિના મુલ્યે બનાવે છે ‘ઘીના કમળ’ | Mahashivratri 2026 Meet the Surat Family Serving 20 Shiv Temples with Artistic Ghee Lotuses
Surat News: જ્યાં ભક્તિ છે ત્યાં વ્યવસાય નથી, તેવા સુત્ર સાથે સુરતના કોટ વિસ્તારનો જરીવાલા પરિવાર છેલ્લા ચાર દાયકાથી સુરતના…
Read More » -
અમદાવાદના ફતેહવાડીમાં ચાની કીટલીએ બેસવા જેવી બાબતે ફાયરિંગ, છરી સાથે 3 લોકોનો હુમલો | Ahmedabad Vejalpur Firing: Youth Shot and Stabbed at Tea Stall Near Fatehwadi
Ahmedabad Vejalpur Firing: અમદાવાદના વેજલપુરમાં ફતેહવાડી નજીક આવેલી એક ચાની કીટલી પર અગાઉની અદાવત રાખીને ત્રણ શખસોએ ફાયરિંગ કરીને અને…
Read More » -
ગંભીર રોગોમાં 25 ટકા વધારો : કૃત્રિમ મીઠાશથી વધતો ખતરો | 25 percent increase in serious diseases: Growing threat from artificial sweeteners
ભારતમાં કેન્સર, ડાયાબીટીસ, હૃદયરોગ સહિત ICMRના ૨૦૧૭ના રિપોર્ટ મુજબ 1990માં 30.5 ટકા કેસો ઈ. 2016માં વધીને 55.4 ટકાઃ હાલ સર્વે…
Read More » -
માત્ર શ્વાન નહીં, બિલાડી, ભૂંડ, વાંદરાં જેવા પ્રાણીઓની લાળથી પણ હડકવાનું જોખમ | Not only dogs but also animals like cats pigs monkeys pose a risk of rabies
માળિયા મિંયાણામાં નોળિયો કરડતાં વૃદ્ધાનું મોત લાલબત્તીરૂપ કિસ્સો : 95 ટકા કેસમાં રખડતા કૂતરાથી સંક્રમણ : એક વખત રેબિસ વાયરસનાં…
Read More » -
સ્વામી દયાનંદે કુરિવાજો દૂર કરી વેદોનાં માધ્યમથી ઉન્નતિનો માર્ગ દર્શાવ્યો | Swami Dayanand removed the customs and showed the path of progress through the Vedas
રાજકોટના આંગણે અખિલ ભારતીય સંસ્કૃત સમારોહનો શુભારંભ : સ્વતંત્ર ભારતની લડતની ચેતના જગાવવામાં પણ સ્વામી દયાનંદ સરસ્વતીનો સિંહફાળો રહ્યો છે…
Read More »