આણંદ
આજરોજ આણંદ જિલ્લા કલેકટરશ્રીના પટાવાળા શ્રી ફતેસિંહ એસ. મકવાણા, વયનિવૃત્ત થતાં વિદાય સભારંભ યોજાયો. તેઓશ્રીની લાંબી સેવાઓને માન આપતાં શ્રી આર.જી.ગોહિલ, કલેકટર સાહેબે પોતાની ખુરશી ઉપર બેસાડી સન્માન કરાયું.
આણંદ
આજરોજ આણંદ જિલ્લા કલેકટરશ્રીના પટાવાળા શ્રી ફતેસિંહ એસ. મકવાણા, વયનિવૃત્ત થતાં વિદાય સભારંભ યોજાયો. તેઓશ્રીની લાંબી સેવાઓને માન આપતાં શ્રી આર.જી.ગોહિલ, કલેકટર સાહેબે પોતાની ખુરશી ઉપર બેસાડી સન્માન કરાયું.