गुजरात

એડવોકેટ કેવલસિંહ રાઠોડે ગેરબંધારણીય પરીપત્ર ને ગાંધીનગર મુકામે જાહેર માં સળગાવ્યો..

Anil Makwana

ગાંધીનગર

ગુજરાત સરકાર દ્વારા અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ અને બક્ષીપંચ સમાજ ની દિકરીઓને નોકરી થી વંચિત રાખવાના ઉદ્દેશ થી ગેરબંધારણીય રીતે પરીપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જે બાબતે રાજ્ય ની રાજધાની ગાંધીનગર મુકામે એડવોકેટ કેવલસિંહ રાઠોડ ના નેતૃત્વ માં હજારો લોકો દ્વારા આ સરકારી પરીપત્ર ને જાહેર માં સળગાવી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું..

Related Articles

Back to top button