गुजरात

વિરમગામમાં રામનવમી નિમિત્તે શોભાયાત્રા નીકળી | A procession was taken out in Viramgam on the occasion of Ram Navami



વિરમગામઃ
વિરમગામના કુંભારવાસ સ્થિત રામજી મંદિરેથી રામનવમીના પવિત્ર પર્વે ૧૧મી ભવ્ય
શોભાયાત્રા નીકળી હતી. શણગારેલી ઊંટગાડીઓ
,
ટ્રેક્ટર અને ઢોલ-નગારાના તાલે નીકળેલી આ યાત્રાનું રાજમાર્ગો પર
પુષ્પવૃષ્ટિ અને સેવા કેમ્પો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું. સવારે ૧૦ વાગ્યે શરૃ
થયેલી શોભાયાત્રા બપોરે ૪ વાગ્યે શાંતિપૂર્ણ માહોલમાં નિજ મંદિરે પરત ફરી હતી.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હજારો ભક્તો
જય શ્રી રામના નાદ સાથે આ ઉત્સવમાં જોડાયા હતા.



Source link

Related Articles

Back to top button