गुजरात

દહેગામ શહેર લુહાર ચકલા વિસ્તાર માં વિનોદ શંકરભાઇ મોદી દ્વારા કોરોન્ટાઇન ના ચીથરે ચીથરા ઉડાડયા.

દહેગામ

અનિલ મકવાણા

દહેગામ લુહાર ચકલા વિસ્તારમાં થોડા દિવસ પહેલા કોરોના પોઝેટીવ આવતા દીપીકાબેન ત્રીવેદી નુ મૃત્યુ થયેલ છે. તે વિસ્તાર ને કોરોન્ટાઇન કરેલ છે. તેના અનુસંધાને વિનોદ શંકરભાઇ મોદી ના મકાન ઉપર કોરોન્ટાઇન નુ લેબલ આરોગ્ય વિભાગ દ્વારા લગાવામાં આવેલ છે. તે લેબલ તેમજ અસહ્ય ગરમીમાં કોરોન્ટાઇન વિસ્તાર માં પોલીસ કર્મીઓ પોતાની ફરજ બજાવી રહ્યા છે. કાયદા તેમજ નિયમ ની ઐસીતૈસી કરી વિનોદ મોદી એ કાયદા નુ ઉલંઘન કર્યુ છે. જાહેર નામાનો ભંગ કરવા બદલ તંત્ર દ્વારા શુ કાર્યવાહી થશે. કોરોના વાયરસ ના સંક્રમણ થી જાહેર જનતા ને નુકશાન પહોચાડવાની તજવીજ હાથ ઘરેલ છે. દહેગામ પોલીસ સ્ટેશન,આરોગ્ય વિભાગ તેમજ નગર પાલીકા દ્વારા કાયદો વ્યવસ્થા હાથ પર લઇ યોગ્ય કાર્યવાહી હાથ ધરવા મા આવશે કે પછી કુંભકર્ણ નિદ્રા માં રહેશે

Related Articles

Back to top button