गुजरात

બાલાસિનોરમાં ઘરના નકૂચા તોડીને રૂપિયા 1.57 લાખના ઘરેણાંની ચોરી


– પરિવાર સાઢુભાઇની પુત્રીના લગ્નમાં રામનગર ગયો હતો

– સોનાની બુટ્ટી, વીંટી, કડી, ચુની, મંગળસૂત્ર, લક્કી સહિતના ઘરેણાં તસ્કરો તિજોરીમાંથી કાઢી ગયા

બાલાસિનોર : બાલાસિનોરના નવા રોહિતવાસમાં રહેતા મધ્યાહ્ન ભોજન યોજનાના પૂર્વ સંચાલકના ઘરના નકૂચા તોડીને તસ્કરો રૂ.૧.૫૭ લાખના સોના-ચાંદીના ઘરેણાંની ચોરી કરી ગયા હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ છે. પરિવાર સાઢુભાઇની પુત્રીના લગ્નમાં આણંદ તાલુકાના રામનગર ખાતે ગયો હતો, ત્યારે તકનો ગેરલાભ ઉઠાવી તસ્કરો ત્રાટક્યા હતા.



Source link

Related Articles

Back to top button