गुजरात
Trending

પાકિટ ચોર ને પકડવા જતા ક્ષત્રિય યુવાનને છરી ના ઘા મારી તસ્કરોએ હત્યા કરી

ગઈ કાલે અજાણી સ્ત્રી માટે લૂંટારા સામે લડતા જીવ ગુમાવ્યો

અંજાર

રિપોર્ટર – કમલેશ નાકરાણી

અંજાર વરસામેડી વેલસ્પન (આદિપુર-ગાંધીધામ) રોડ પર ચોર એક દલિત બહેન નું પર્સ જુટવી ને ભાગ્યા.. ત્યારે પુથ્વીરાજ સિંહ ત્યાં થી પસાર થઇ રહ્યા હતા સ્ત્રી ઓ ની રાડા રાડ સાંભડી ઘણા માણસો ત્યાં હોવા છત્તા પણ કોઈ એ હિંમત ન કરી ત્યારે ક્ષત્રિય યૌધ્ધા ની જેમ રાણા પુથ્વીરાજસિંહ ઝાલા એ ક્ષત્રિય ધર્મ નીભાવવા લૂટારાઓ નો પીછો કર્યો ને 4 કિલો મીટર પીછો કરીને લુટારાને તાબે કરી જ્યારે ફોન કરી મદદ બોલાવી રહ્યા હતા તે દરમિયાન લુટારા ઓ એ હાથાપાઇ કરી ૧૬ થી ૧૭ છરી ના ઘા મારયાને પુથ્વીરાજ સિંહ નુ ઘટના સ્થળ પર મુત્યુ થયુ.
ગૌ, બ્રામ્હણ પ્રતીપાળ અને બહેન બેટી માટે પોતાના પ્રાણો ની આહુતિ આપનાર ક્ષત્રિય સમાજ એ બલિદાન આપી ક્ષાત્રવટ ને હમેશાં જીવંત રાખ્યું છે, એવાજ ખમીરવન્તા યુવાન સ્વ શ્રી રાણા પુથ્વીરાજસિહ ઝાલા એ સહિદી વહોરી

 

Related Articles

Back to top button